મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

અયોધ્યા આનંદ: મોરબીની સ્પર્શ બાળકોની હોસ્પિટલ દ્વારા કાલે જન્મેલ નવજાત શિશુની નિઃશુલ્ક તપાસ કરાશે


SHARE











અયોધ્યા આનંદ: મોરબીની સ્પર્શ બાળકોની હોસ્પિટલ દ્વારા કાલે જન્મેલ નવજાત શિશુની નિઃશુલ્ક તપાસ કરાશે

22 જાન્યુઆરી ,સોમવાર ના શુભદીને અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજવા જઈ રહ્યો છે ત્યારે દુનિયાભરના દેશોમાં રહેતા તમામ સનાતની હિન્દુઓ એ આ ઐતિહાસિક પર્વની ઉજવણી કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.. સમગ્ર ભારત હાલ રામમય બન્યું છે.. ત્યારે શ્રી રામ મંદિરને લઈને રામ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીની ખ્યાતનામ સ્પર્શ બાળકોની હોસ્પિટલ દ્વારા તા.૨૨-૧-૨૦૨૪ સોમવાર ના રોજ મોરબી ની સ્પર્શ બાળકોની હોસ્પિટલમાં આવેલ કોઈપણ નવજાત બાળકની નિઃશુલ્ક તપાસ ( ફ્રી ઓપીડી) કરી આપવામાં આવશે.. બાળ રોગ નિષ્ણાત ડો. મનીષ સનારીયા, ડો. રાજેશ્રી પરમાર અને ડો. રીંકલ સાતુનીયા તરફથી મોરબીમાં કોઈપણ હોસ્પિટલમાં જન્મ થયેલ બાળકના માતા-પિતા ને લાભ લેવા માટે અનુરોધ કરાયો છે તથા વધુ માહિતી માટે 02822 225665 તથા 9574143352 પર સંપર્ક કરવા જણાવ્યું છે..




Latest News