હળવદ કૃષિ વિદ્યાલય રોડ પર જુની અદાવતમાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થીનો સન્માન સમારોહ-સ્નેહમિલન યોજાશે


SHARE











મોરબીમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થીનો સન્માન સમારોહ-સ્નેહમિલન યોજાશે

મોરબીમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ અને સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે જેને સફળ બનાવવા માટે જગદીશભાઈ ગંગારામભાઈ બાંભણીયા (૯૧૦૬૫૧૮૧૮૯) અને દીનેશભાઈ રત્નાભાઈ સાથલીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે 

મોરબીમાં શ્રી ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા કોળી ઠાકોર સમાજનાં તેજસ્વી તારલાઓનું આગામી તા. ૨૧ મી જાન્યુઆરીને રવિવારનાં રોજ સવારે ૧૦ વાગ્યે સમાજની વાડી સોઓરડી, જિલ્લા પંચાયત ભવન, પાછળ સન્માન કરવામાં આવશે ત્યારે સ્નેહમિલન પણ રાખવામા આવ્યું છે જેનો મુખ્ય  હેતું સમાજનાં વિદ્યાર્થી ભાઈ બહેનોને પ્રોત્સાહન મળે અને આવા તેજસ્વી વિદ્યાર્થીઓને જોઈને બીજા બાળકોને પણ પ્રોત્સાહન મળશે તેવો છે તેમજ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે જેથી સમાજનાં વિદ્યાર્થીઓને સન્માનીત કરવાના કાર્યક્રમમાં તેના માતા પિતા તેમજ સમાજનાં આગેવાનો, સહયોગીયો અને વડીલોને હાજર રહેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે




Latest News