ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે પતંગની દોરથી ઘાયલ થયેલ પક્ષીની સારવાર માટે પાંચ સ્થળે કેમ્પની આયોજન


SHARE











મોરબીમાં કાલે પતંગની દોરથી ઘાયલ થયેલ પક્ષીની સારવાર માટે પાંચ સ્થળે કેમ્પની આયોજન

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓ માટે પક્ષી બચાવો અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે અને જુદાજુદા પાંચ સેન્ટર ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે

ઉત્તરાયણમાં પતંગની દોરથી ઘાયલ થતાં પક્ષીઓ માટે મોરબીની જીવદયા પ્રવૃત્તિ કરતી સંસ્થા એટલે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીના વિવિધ વિસ્તારોમાં કેમ્પ કરી ઘાયલ પક્ષીઓ માટે સારવાર પૂરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે અને સંસ્થાના સ્વયંસેવકો દ્વારા ઘાયલ પક્ષી જ્યાં હશે ત્યાંથી લઈ આવીને તેની સારવાર કરવામાં આવશે કાલે મોરબીમાં કેપિટલ માર્કેટ (રવાપર ચોકડી), બાપાસિતારામ ચોક (રવાપર રોડ), પંચાસર રોડ હનુમાન મંદિર સામે, નેહરુગેટ ચોક અને મહારાણા પ્રતાપ સર્કલ મોરબી-૨ ખાતે પક્ષીઓની સારવાર માટે કેમ્પ કરવામાં આવશે અને કોઈપણ જગ્યાએ કર્તવ્ય જીવદયા કેન્દ્રના સ્ટાફ દ્વારા ઘાયલ થયેલ પક્ષીની વિનામૂલ્યે સારવાર કરવામાં આવશે અને તે અંગેની જાણ કરવા માટે સંસ્થા દ્વારા હેલપલાઈ નંબર ૭૫૭૪૮૮૫૭૪૭ અને ૭૫૭૪૮૬૮૮૮૬ જાહેર કરવામાં આવેલ છે ત્યાં ૨૪ કલાક ફોન કરીને ઘાયલ પક્ષીની માહિતી આપીને મોરબીના લોકો તે ઘાયલ પક્ષીને જીવદાન આપી શકે છે






Latest News