મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે પતંગની દોરથી ઘાયલ થયેલ પક્ષીની સારવાર માટે પાંચ સ્થળે કેમ્પની આયોજન


SHARE











મોરબીમાં કાલે પતંગની દોરથી ઘાયલ થયેલ પક્ષીની સારવાર માટે પાંચ સ્થળે કેમ્પની આયોજન

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓ માટે પક્ષી બચાવો અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે અને જુદાજુદા પાંચ સેન્ટર ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે

ઉત્તરાયણમાં પતંગની દોરથી ઘાયલ થતાં પક્ષીઓ માટે મોરબીની જીવદયા પ્રવૃત્તિ કરતી સંસ્થા એટલે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીના વિવિધ વિસ્તારોમાં કેમ્પ કરી ઘાયલ પક્ષીઓ માટે સારવાર પૂરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે અને સંસ્થાના સ્વયંસેવકો દ્વારા ઘાયલ પક્ષી જ્યાં હશે ત્યાંથી લઈ આવીને તેની સારવાર કરવામાં આવશે કાલે મોરબીમાં કેપિટલ માર્કેટ (રવાપર ચોકડી), બાપાસિતારામ ચોક (રવાપર રોડ), પંચાસર રોડ હનુમાન મંદિર સામે, નેહરુગેટ ચોક અને મહારાણા પ્રતાપ સર્કલ મોરબી-૨ ખાતે પક્ષીઓની સારવાર માટે કેમ્પ કરવામાં આવશે અને કોઈપણ જગ્યાએ કર્તવ્ય જીવદયા કેન્દ્રના સ્ટાફ દ્વારા ઘાયલ થયેલ પક્ષીની વિનામૂલ્યે સારવાર કરવામાં આવશે અને તે અંગેની જાણ કરવા માટે સંસ્થા દ્વારા હેલપલાઈ નંબર ૭૫૭૪૮૮૫૭૪૭ અને ૭૫૭૪૮૬૮૮૮૬ જાહેર કરવામાં આવેલ છે ત્યાં ૨૪ કલાક ફોન કરીને ઘાયલ પક્ષીની માહિતી આપીને મોરબીના લોકો તે ઘાયલ પક્ષીને જીવદાન આપી શકે છે




Latest News