મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત મોરબીમાં અડાણે મુકેલા ઘરેણા બાબતે સામસામે મારામારી, સાત ઇજાગ્રસ્તો પૈકી બે રાજકોટ ખસેડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ઇટાકા-ઇટાલેક સિરામિક ગ્રૂપ દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવાયો


SHARE











મોરબીમાં ઇટાકા-ઇટાલેક સિરામિક ગ્રૂપ દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવાયો

મોરબીમાં જેતપર રોડ ઉપર આવેલા ઇટાકા તથા ઇટાલેક સિરામિક ગ્રૂપ દ્વારા આજ તા.૨૧ જુન વિશ્વ યોગ દિવસે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર રવિ જામરીયા દ્વારા યોગ, આસન , પ્રાણાયામ, સૂર્યનમસ્કાર કરાવી તથા યોગ અંગેની જાણકારી સાથે તેના ફાયદાનું જ્ઞાન આપવામા આવ્યુ હતુ.જેમાં બંને ગ્રૂપના ડિરેક્ટર અશોકભાઈ સવસાણી તથા હિતેશભાઈ અમૃતિયા સહિત તમામ સ્ટાફે ભાગ લીધો હતો.હાલમાં ચાલતા મહામારીના સમયમાં દરેક વ્યક્તિને શારીરિક સાથે સાથે માનસિક તંદુરસ્તી પણ મહત્વની છે. જે યોગ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. બધા યોગ અપનાવે અને પોતાનું તન, મન તંદુરસ્ત બનાવે એવી ભાવનાથી આ સિરામિક ગ્રૂપ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

 






Latest News