વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના રાણેકપર ગામે મોરબી-સુરેન્દ્રનગર જીલ્લાના કોંગ્રેસ સેવાદળનો સ્નેહમિલન સમારોહ યોજાશે


SHARE











હળવદના રાણેકપર ગામે મોરબી-સુરેન્દ્રનગર જીલ્લાના કોંગ્રેસ સેવાદળનો સ્નેહમિલન સમારોહ યોજાશે

મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સેવાદળનો સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ તા. ૧૭ ને રવિવારે સવારે ૧૦ કલાકે હળવદ તાલુકાનાં રાણેકપર ગામે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે યોજાશે અને ત્યારે અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલપૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીવિપક્ષ નેતા અમિતભાઈ ચાવડા અને પ્રગતીબેન આહીર સહિતના અગ્રણીઓ પધારશે જે સ્નેહમિલન સમારોહમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરોએ પધારવા માટે મોરબી જીલ્લા કોંગ્રેસ સેવાદળ પ્રમુખ બાબુભાઈ જેમલભાઇ રબારીની યાદીમાં જણાવ્યું છે






Latest News