મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

ટંકારાના રોહિશાળા ગામે ફરજ બજાવતા વિકલાંગ ફિમેલ હેલ્થ વર્કરે બદલી માટે કરી રજૂઆત


SHARE











ટંકારાના રોહિશાળા ગામે ફરજ બજાવતા વિકલાંગ ફિમેલ હેલ્થ વર્કરે બદલી માટે કરી રજૂઆત

હાલમાં ટંકારાના રોહિશાળા ગામે ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કર વિકલાંગ હોવાથી તેઓની બદલી કરી આપવા માટે તેને ડીડીઓને રજૂઆત કરી છે

વાંકાનેરના રાતીદેવળી ખાતે રહેતા અંજુમબેન એમ. બાદી કે જે પીએચસીમાં ફરજ બજાવે છે તેઓએ હાલમાં મોરબીના ડીડીઓને લેખિત રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ ડાબા પગે વિકલાંગ છે અને ફિમેલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવે છે અને ટંકારાનું રોહિશાળા ગામ ૮૦ કિલો મીટર થાય છે અને તેઓના પિતાનું અવસાન થયેલ છે અને તેઓની માતા વયોવૃધ્ધ હોવાથી નાના ભાઈ અને બહેનની જવાબદારી તેઓની ઉપર છે ત્યારે તેમની બદલી ટંકારા તાલુકાનાં સજનપર અથવા વાંકાનેરના પંચાસર પેટા કેન્દ્ર રાતીદેવળી કરી આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી છે






Latest News