મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરાશે  


SHARE











મોરબીના જલારામ મંદિરે જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરાશે  

મોરબીમાં જલારામ પ્રાર્થના મંદિરે જલારામ જયંતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે અને જુદાજુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ વ્યક્તિના હસ્તે કેક કટિંગ કરવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે

મોરબી જલારામ મંદિરે છેલ્લા 12 વર્ષથી જલારામ જયંતિના દિવસે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરવામાં આવે છે તેવી જ રીતે ચાલુ વર્ષે જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવશે આગામી તા ૧૯ ને રવિવારે પ્રભાત ધૂન, અન્નકૂટ દર્શન, વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ, મહા આરતી તથા બપોરે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. અને તે દિવસે સવારે ૧૧:૩૦ કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતી ઉજવવામાં આવશે. તેનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ અપાયું છે. 






Latest News