રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના કથાકાર ભાણદેવજી મહારાજની કથાનું હરિદ્વારમાં આયોજન


SHARE











મોરબીના કથાકાર ભાણદેવજી મહારાજની કથાનું હરિદ્વારમાં આયોજન

મોરબીમાં રહેતા મગનભાઈ જેલોજા, મગનભાઈ ગામી અને લાલજીભાઈ સદાતીયા દ્વારા મોરબીના કથાકાર અને વક્તા ભાણદેવજી મહારાજની રિદ્વાર ખાતે કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને રિદ્વારમાં આવેલ કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ખાતે આ કથા ગઇકાલથી શરૂ થયેલ છે આ કથાનું શ્રવણ કરવા માટે મોરબી અને આસપાસના વિસ્તારમાં રહેતા સીરામીક ઉદ્યોગકારો, રાજકીય આગેવાનો સહિતના પાટીદાર સમાજના ૪૦૦ થી વધુ લોકો હરિદ્વાર ખાતે પહોંચ્યા છે અને હાલમાં કથાકાર ભાણદેવજી મહારાજ તેઓની આગવી શૈલીમાં કથાનું શ્રદ્ધાળુઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે






Latest News