મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બાળકોના જન્મદિવસની દાનરાશિમાંથી ૧૦૦ તાડપત્રીનું વિતરણ કરાયું  મોરબીમાં મિત્ર સાથેના જૂના ઝઘડાનો ખાર રાખીને છરી, ધોકા અને પાઈપ વડે હુમલો: યુવાનને છરીના ઘા ઝીકયા, 5 સામે ફરિયાદ વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં અને મોરબીના રાજપર ગામે ઇલેક્ટ્રીક શૉટ લાગતાં એક-એક યુવાનનું મોત મોરબીના સનાળા ગામે જાહેરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 વ્યક્તિ 51,600 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સરતાનપર રોડે બંધ પડેલા ટ્રકને રીપેર કરતાં સમયે માથા ઉપર જોઇન્ટ પડતાં ઇજા પામેલા યુવાનનું મોત સરકાર કયારે જાગશે?: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનમાં બે મહિલા ઉપવાસની તબિયત લથડી ગાંધીનગર ખાતે સરકાર સાથે ચર્ચા કરવા જવાનો મોરબીના જેતપર ગામના ખેડૂતોનો ઇનકાર: યોગ્ય વળતર માટે 6 સ્પષ્ટ માંગણી ખેડૂતોએ મોકલવી દીધી મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરની એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયનો જિલ્લા કક્ષાની નિબંધ-ચિત્ર સ્પર્ધામાં ડંકો


SHARE











વાંકાનેરની એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયનો જિલ્લા કક્ષાની નિબંધ-ચિત્ર સ્પર્ધામાં ડંકો

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, મોરબી દ્વારા યુવા મહોત્સવ આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં તાલુકા કક્ષાની સ્પર્ધાઓ ચંદ્રપુર મુકામે યોજવામાં આવેલ હતી. તેમાં શ્રીમતી એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલય વાંકાનેરની નવ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. જેમાંથી વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થિનીઓએ પ્રથમ ક્રમ મેળવેલ હોવાથી જિલ્લા કક્ષા એ નવયુગ સંકુલ મોરબીમાં પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેમા પણ શાળાની વિદ્યાર્થીનીઓ રાઠોડ ડિનલ નિબંધ સ્પર્ધામાં અને વાળા જાનવીબા ચિત્ર સ્પર્ધામાં તૃતીય ક્રમાંકમાં મેળવેલ છે. જેથી શાળાના આચાર્ય દર્શનાબેન જાની તથા શાળા પરિવાર તરફથી બંને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ.






Latest News