મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વંય સૈનિક દળ દ્વારા એસસી-એસટી સમુદાય ઉપર અત્યાચારના વિરોધમાં રેલી-આવેદનપત્ર


SHARE











મોરબીમાં સ્વંય સૈનિક દળ દ્વારા એસસી-એસટી સમુદાય ઉપર અત્યાચારના વિરોધમાં રેલી-આવેદનપત્ર

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતી ઉપર થતા અત્યાચારના વિરોધમાં મોરબીમાં સ્વંય સૈનિક દળ દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને મોરબી પાલિકા કચેરી પાસે આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી રેલી કાઢવામાં આવી હતી. જેમાં બાળકો સહિતના લોકો જોડાયા હતા અને મોરબીના સામાકાંઠે આવેલ કલેક્ટર કચેરીએ જઈને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું બાદમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતી ઉપર થતા અત્યાચાર વધી રહ્યા છે જેથી કરીને અત્યાચાર કરનારઓની  સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઇ છે






Latest News