મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં એક સાથે ત્રણ રહેણાંક મકાનમાંથી રોકડ દાગીનાની ચોરી


SHARE











વાંકાનેરમાં એક સાથે ત્રણ રહેણાંક મકાનમાંથી રોકડ દાગીનાની ચોરી

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરનાં પંચાસર માર્ગ પાસે આવેલ ગાયત્રી સોસાયટીમાં એક સાથે ત્રણ બંધ રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતાં એક લાખથી વધુની માલ મત્તાની ચોરી થતાં પોલીસ દોડી ગઈ હતી.
ગાયત્રી સોસાયટીમાં એક સાથે ત્રણ બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રોકડ દાગીના, એલ.ઈ.ડી. મળી એક લાખથી વધુની માલમત્તાની ચોરી કરી નાસી છુટયા હતાં, ત્યારે એક સાથે ત્રણ રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટકતા પોલીસની નાઈટ પેટ્રોલીંગ સહિતની કામગીરીની સામે સવાલો ઉઠી રહ્યા છે

કોઈ પણ વિસ્તારમાથી નાની મોટી ચોરી માટે કોઈ ભોગ બનેલા વ્યક્તિ આવે તો તુર્તજ તેની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ કામે લગતી નથી અને પહેલા અરજી લીધા બાદ જો આરોપી પકડાઈ તો ફરિયાદ લેવામાં આવે તેવું ભૂતકાળમાં ઘાઈન વખત બન્યું છે ત્યારે પોલીસે દ્વારા નાઈટ પેટ્રોલીંગ વધારવામાં આવે અને છેલ્લા દિવસોથી જે ચોરીના બનાવો વધી રહ્યા છે તેને રોકવા માટે નક્કર કામ કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે






Latest News