મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વેણાસરમાં સ્વર્ગસ્થના સ્મરણાર્થે વૃક્ષારોપણ-ચકલીના માળાનું વિતરણ


SHARE











માળીયા (મી)ના વેણાસરમાં સ્વર્ગસ્થના સ્મરણાર્થે વૃક્ષારોપણ-ચકલીના માળાનું વિતરણ

માળીયા (મી)ના વેણાસર ગામે સ્વ. નરેશબાઈ લાખાભાઈ ડાંગરના સ્મરણાર્થે ડાંગર પરિવાર દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કર્યુ હતું તેમજ ચકલીના માળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે કનુભાઈ ડાંગર દ્વારા આશરે ૫૦૦ જેટલા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ ૨૦૦ જેટલા ચકલીના માળા પણ બાળકોને આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પર્યાવરણ પ્રેમી વી.ડી. બાલા, વેણાસર ગામના સરપંચ અરજણભાઈ તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા




Latest News