મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વેણાસરમાં સ્વર્ગસ્થના સ્મરણાર્થે વૃક્ષારોપણ-ચકલીના માળાનું વિતરણ


SHARE











માળીયા (મી)ના વેણાસરમાં સ્વર્ગસ્થના સ્મરણાર્થે વૃક્ષારોપણ-ચકલીના માળાનું વિતરણ

માળીયા (મી)ના વેણાસર ગામે સ્વ. નરેશબાઈ લાખાભાઈ ડાંગરના સ્મરણાર્થે ડાંગર પરિવાર દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કર્યુ હતું તેમજ ચકલીના માળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે કનુભાઈ ડાંગર દ્વારા આશરે ૫૦૦ જેટલા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ ૨૦૦ જેટલા ચકલીના માળા પણ બાળકોને આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પર્યાવરણ પ્રેમી વી.ડી. બાલા, વેણાસર ગામના સરપંચ અરજણભાઈ તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા






Latest News