મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા આશ્રમમાં કાલે પુરુષોતમ ભગવાનની મૂર્તિની પધરામણી કરાશે


SHARE











મોરબીના ઉમિયા આશ્રમમાં કાલે પુરુષોતમ ભગવાનની મૂર્તિની પધરામણી કરાશે

મોરબીના શનાળા રોડે આવેલ ઉમિયા આશ્રમમાં અધિક માસ નિમિતે પુરુષોતમ ભગવાનની મૂર્તિની પધરામણી કરવામાં આવશે અને ત્યારે સુંદરકાંડના પાઠ અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે

કાલે તા. ૧૫ ના રોજ અધિક માસ અને શ્રાવણ માસમાં પૂજા અર્ચના કરવા માટે શ્રી પુરુષોતમ ભગવાનની પૂર્તિની મોરબીના શનાળા રોડે આવેલ ઉમિયા આશ્રમમાં પધરામણી કરવામાં આવશે અને સત્યનારાયણ ગૌશાળા ખાતે ભગવાનની મૂર્તિની પધરામણી કરાશે તે ઉપરાંત મોરબી શહેરના દરેક ગોપી મંડળને પુરુષોતમ ભગવાનના દર્શન અને મહાપ્રસાદ લેવા ત્યાના મહંત દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે તેમજ મહિલા મંડળ દ્વારા તા. ૧૫ ના રોજ સવારે ૯ થી ૧૧ કલાકે સુંદરકાંડના પાઠ તેમજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે






Latest News