મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા આશ્રમમાં કાલે પુરુષોતમ ભગવાનની મૂર્તિની પધરામણી કરાશે


SHARE











મોરબીના ઉમિયા આશ્રમમાં કાલે પુરુષોતમ ભગવાનની મૂર્તિની પધરામણી કરાશે

મોરબીના શનાળા રોડે આવેલ ઉમિયા આશ્રમમાં અધિક માસ નિમિતે પુરુષોતમ ભગવાનની મૂર્તિની પધરામણી કરવામાં આવશે અને ત્યારે સુંદરકાંડના પાઠ અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે

કાલે તા. ૧૫ ના રોજ અધિક માસ અને શ્રાવણ માસમાં પૂજા અર્ચના કરવા માટે શ્રી પુરુષોતમ ભગવાનની પૂર્તિની મોરબીના શનાળા રોડે આવેલ ઉમિયા આશ્રમમાં પધરામણી કરવામાં આવશે અને સત્યનારાયણ ગૌશાળા ખાતે ભગવાનની મૂર્તિની પધરામણી કરાશે તે ઉપરાંત મોરબી શહેરના દરેક ગોપી મંડળને પુરુષોતમ ભગવાનના દર્શન અને મહાપ્રસાદ લેવા ત્યાના મહંત દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે તેમજ મહિલા મંડળ દ્વારા તા. ૧૫ ના રોજ સવારે ૯ થી ૧૧ કલાકે સુંદરકાંડના પાઠ તેમજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે






Latest News