ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીનાં ચકમપર-જીવાપર ગામ વચ્ચે ઘોડાદ્રાઈ નદી ઉપર બની રહેલા બ્રિજના કામમાં લોટ પાણીને લાકડા !


SHARE











મોરબી તાલુકાનાં ચકમપર અને જીવાપર ગામ વચ્ચે આવેલ ઘોડાદ્રાઈ નદી ઉપર બ્રિજનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે તેમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ગામના આગેવાનો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેમા છતાં પણ જવાબદાર અધિકારી દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી

લોકોની સુખકરીમાં વધારો થાય તે માટે સરકાર દ્વારા રોડ રસ્ત અને પુલ ના કામ મંજૂર કરવામાં આવે છે જો કે સ્થાનિક અધિકારીઓની બેદરકારીના લીધે આ કામ નબળા કરવામાં આવે છે જેથી લોકોને હેરાન થવું પડે છે આવી જ સ્થિતિ મોરબી નજીકના ચકમપર અને જીવાપર ગામ પાસે છે કેમ કે, મોરબી તાલુકાનાં ચકમપર અને જીવાપર ગામ વચ્ચે આવેલ ઘોડાદ્રાઈ નદી ઉપર બ્રિજનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે તેમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ગામના આગેવાનો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તો પણ કામ સારું થાય તે માટે અથવા તો હલકી ગુણવત્તાનું કામ રોકવા માટે અધિકારી દ્વારા કોઈ પગલાં લેવામાં આવેલ નથી હાલમાં કોન્ટ્રાકટર વર્ક ઓર્ડર મુજબ કામ કરતો નથી અને બ્રિજના કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યારે અધિકારીઓની બેદરકારીના લીધે હલકી ગુણવત્તાનું બ્રિજનું કામ કરવામાં આવે અને ભવિષ્યમાં મોટી હોનારત થાય અથવા તો બ્રિજ તૂટી જાય તેમ છે જેથી કરીને આ કામ તાત્કાલિક ધોરણે રોકવામાં આવે તેવી ચકમપર અને જીવાપર ગામના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે






Latest News