માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વજનની સ્મૃતિમાં ઔષધિય વનસ્પતિનું કરાયું વાવેતર


SHARE











મોરબીમાં સ્વજનની સ્મૃતિમાં ઔષધિય વનસ્પતિનું કરાયું વાવેતર

મોરબી ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા સ્વ. નિરજ વિનોદભાઈ મકવાણાની  સ્મૃતિમાં વિનોદભાઈ પરબતભાઈ મકવાણા તથા તેમના પરિવાર દ્વારા રામાપીરના મંદિર નકલંક ધામ નાની વાવડી ખાતે સાગ, શિવલિંગ, મધુનાશીની, કુંવારપાઠું, કાંચનાર, બીજોરું, ફણસ, હરડે, અરડુસી જેવી ૪૦  જેટલી ઔષધિય વનસ્પતિના વાવેતરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.    કાર્યક્રમ ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના પ્રમુખ ડો.જયેશભાઈ પનારા, મંત્રી હિંમતભાઈ મારવણિયા,સંગઠન મંત્રી દિલીપભાઈ પરમાર, અશ્વિનભાઈ રાઠોડ, વિપુલભાઈ અમૃતિયા, વિનુભાઇ મકવાણા, રમેશભાઈ છૈયા, રાજેશભાઈ સુરાણીભાઈ, મહેશભાઈ મકવાણા તથા કાર્યક્રમ સંયોજક પરેશભાઈ મિયાત્રા તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો  ઉપસ્થિત રહ્યા હતા.




Latest News