મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

આયુર્વેદિક ડોક્ટરોના સૌથી મોટા રાષ્ટ્રીય સંગઠન N.I.M.A. ની મોરબી જીલ્લાની કારોબારીની રચના કરાઈ


SHARE











આયુર્વેદિક ડોક્ટરોના સૌથી મોટા રાષ્ટ્રીય સંગઠન N.I.M.A. ની મોરબી જીલ્લાની કારોબારીની રચના કરાઈ

મોરબી જીલ્લાની સામાન્ય સભામાં સભ્યોના સંપૂર્ણ સહકારથી કોઈપણ પ્રકારની ચૂંટણી વગર ઉપસ્થિત બધા સભ્યોની સહમતિથી પ્રમુખ, મંત્રી સહિત સમગ્ર પેનલનું ગઠન કરવામાં આવેલ છે જેમાં પ્રમુખ ડો. હાર્દિકભાઈ જેસ્વાણી, ઉપપ્રમુખ ડો. બી.કે. લહેરૂ, મંત્રી ડો. સંજયભાઈ નિમાવત, સહમંત્રી ડો. મિલનભાઈ પટેલ, ખજાનચી ડો. મનોજભાઈ ભાડજા અને લીગલ હેડ ડો. પ્રવિણભાઈ બરાસરા બનાવેલ છે જયારે સભ્ય તરીકે ડો. જયેશભાઇ રામાવત, ડો. વિશાલભાઈ વિસોડિયા, ડો. આસિફભાઈ બાદી, ડો. ચિરાગભાઈ વિડજા, ડો. પરેશભાઈ ડાભી, ડો. હર્ષાબેન મોર, ડો. શીતલબેન પાનેસરા તો માર્ગદર્શક તરીકે ડો. પરાગભાઈ પારેખ, ડો. કલ્પેશભાઈ ચૌહાણ, ડો. પરિક્ષિતભાઈ જોબનપુત્રા અને ડો. ધર્મેશભાઈ ગામીનો સમાવેશ કરવામાં આવેલ છે






Latest News