મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

ટંકારા આર્ય સમાજની મહિલા પાંખ દ્વારા શાંતી યજ્ઞ યોજાયો


SHARE











ટંકારા આર્ય સમાજની મહિલા પાંખ દ્વારા શાંતી યજ્ઞ યોજાયો

ટંકારાની આર્ય વિરાંગના દ્વારા માર્ગ અકસ્માતોમાં મુત્યુ પામેલ સદગત કાજે શાંતી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જે અકસ્માત અટકાવવા અને અવેરનેશ માટે આયોજન કર્યું હતું. અત્રે ઉલેખનીય છે, ટંકારા આર્ય સમાજની મહિલા પાંખ આર્ય વિરામનાઓ દ્વારા જબલપુરના પાટીયા પાસે ટંકારા લતીપર રોડ ઉપર થતા વારંવાર અકસ્માત અને એમાં મુત્યુ પામેલ મુસાફરોને શાંતિ મળે તથા લોકોમાં રોડ અકસ્માતોને લઈ જાગૃતતા આવે એવા ઉમદા આશ્રેય સાથે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્યવિરાંગના દ્વારા યજ્ઞ, શાંતિપાઠ પ્રાર્થના કરી રોડ  અકસ્માતમાં મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ આપી હતી.






Latest News