મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારા આર્ય સમાજની મહિલા પાંખ દ્વારા શાંતી યજ્ઞ યોજાયો


SHARE











ટંકારા આર્ય સમાજની મહિલા પાંખ દ્વારા શાંતી યજ્ઞ યોજાયો

ટંકારાની આર્ય વિરાંગના દ્વારા માર્ગ અકસ્માતોમાં મુત્યુ પામેલ સદગત કાજે શાંતી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જે અકસ્માત અટકાવવા અને અવેરનેશ માટે આયોજન કર્યું હતું. અત્રે ઉલેખનીય છે, ટંકારા આર્ય સમાજની મહિલા પાંખ આર્ય વિરામનાઓ દ્વારા જબલપુરના પાટીયા પાસે ટંકારા લતીપર રોડ ઉપર થતા વારંવાર અકસ્માત અને એમાં મુત્યુ પામેલ મુસાફરોને શાંતિ મળે તથા લોકોમાં રોડ અકસ્માતોને લઈ જાગૃતતા આવે એવા ઉમદા આશ્રેય સાથે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્યવિરાંગના દ્વારા યજ્ઞ, શાંતિપાઠ પ્રાર્થના કરી રોડ  અકસ્માતમાં મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ આપી હતી.






Latest News