મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

હળવદના ટીકર પાસે વાડામાં આગ લગતા ૪૦૦ અબોલ જીવ માટેનો નીરણ અને ચારો ખાખ


SHARE











હળવદના ટીકર પાસે વાડામાં આગ લગતા ૪૦૦ અબોલ જીવ માટેનો નીરણ અને ચારો ખાખ

હળવદના ટિકર ગામે રહેતા માલધારી કાળુભાઈ માવજીભાઈ રબારીના વાડામાં તેની ૩૦૦ જેટલી ગાયો અને ૧૦૦ જેટલી ભેંસો માટે ૪૦૦૦ મણ સૂકી નીરણ ૭૦૦ મણ ગવારનો ભૂકો હતો જેમાં કોઈ કારણોસર રવિવારે બપોરના સમયે આગ લાગી હતી જેથી કરીને અબોલ જીવ માટેનો તમામ ચારો બળીને ખાખ થઈ ગયો છે એટીઆર ઉલેખનીય છે કે, માથે ચોમાસુ હોવાથી માલધારીએ પહેલાથી જ તેના ૪૦૦ જેટલા આ બોલ જીવ માટે ચારાની વ્યવસ્થા કરી હતી જો કે, આગ લગતા તે બળીને ખાખ થઈ ગયેલ છે આ બનવાની જાણ મોરબી જિલ્લા પંચાયતના માજી સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડિયાએ કરવામાં આવી હતી જેથી તે ઘટના સ્થળે પહોચ્યા હતા અને તાત્કાલિક પાણીના બે ટેન્કર માંગવીને આગને કાબુમાં લેવા માટેનુ કામ કરવામાં આવ્યું હતું જો કે, આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં ઘાસચારો બળીને ખાખ થઈ ગયો છે અને માલધારીને અંદાજે આઠ લાખથી વધુનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે






Latest News