મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીના નારણકા પાસે મચ્છુ-૨ માઇનોર કેનાલના એસ્કેપના ૩.૩૨ કરોડના કામોનુ ખાતમુહૂર્ત કરાયું


SHARE











મોરબીના નારણકા પાસે મચ્છુ-૨ માઇનોર કેનાલના એસ્કેપના ૩.૩૨ કરોડના કામોનુ ખાતમુહૂર્ત કરાયું

મચ્છુ-૨ સિંચાઈ યોજનાના કેનાલ નેટવર્કથી મોરબી તાલુકાના ૧૭ અને માળીયા તાલુકાના ૨ ગામોની ૯૯૯૦ હેકટર જમીનને સિંચાઈ માટે માઇનોર શાખા નહેર ડી-૧ડી-૨,ડી-૩ દ્વારા પાણી પુરુ પાડવામા આવે છે અને આ ત્રણેય શાખા નહેરના વધારાના પાણી નિકાલ તથા ચોમાસાના પાણીના નિકાલ માટે ભૂમિગત પાઇપલાઇન નાંખીને ફુલકી નદી, બોળા હનુમાન તળાવ તથા પીપળીયા ગામ તળાવમા વધારાના પાણીના સંગ્રહ માટેના કામનુ સાસંદ મોહનભાઇ કુડાંરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતું આ કાર્યક્રમમા ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયાકૃભકો ડાયરેકટર મગનભાઇ વડાવીયામોરબી જીલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન જયતિંભાઇ પડસુબિયાતાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, ભુપતભાઇ સવસેટાપરેશભાઇ રુપાલાનારણભાઇ મેરજાચંદુભાઇ દાવાનિલેશભાઇ મેરજારસિકભાઈ ગામીસિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર સાવલીયા તથા ડી.ઇ. ભોરણીયા સહિતના હજાર રહ્યા હતા






Latest News