મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારા ગુરૂકુલ ખાતે ૧૬ એપ્રિલે વિદ્યાદેવજીની શ્રધ્ધાંજલી સભા યોજાશે


SHARE











ટંકારા ગુરૂકુલ ખાતે ૧૬ એપ્રિલે વિદ્યાદેવજીની શ્રધ્ધાંજલી સભા યોજાશે

ટંકારા ગુરૂકુલ ખાતે આગામી તા ૧૬ એપ્રિલને રવિવારે વિદ્યાદેવજીની શ્રધ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મહાલય આર્ય સમાજ ખાતે સવારે ૮ થી ૧૦ યજ્ઞમાં આહુતિ આપવામાં આવશે

ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ઉપદેશક વિદ્યાલયના પુર્વ આચાર્ય વિદ્યાદેવજીનુ ગત તા. ૧૦/૪ ને સોમવારે દુઃખદ અવસાન થતાં ટંકારા ગુરૂકુલ (મહાલય) ખાતે આગામી ૧૬ એપ્રિલને રવિવારે સવારે ૮ થી ૧૦ શ્રધ્ધાંજલી સભાનું આયોજન કર્યું છે. તેવું ગુરૂકુલના આચાર્ય રામદેવજી, દેવકુમાર પડસુબિયાપંકજ કારેલિયા, ગોવિંદભાઈ લુહારકેશુભાઈ પટેલનંદલાલભાઈ મોરબીઆર્ય સમાજ સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ (ગુજરાત) જણાવ્યું હતું.






Latest News