મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું
Breaking news
Morbi Today

ટંકારા ગુરૂકુલ ખાતે ૧૬ એપ્રિલે વિદ્યાદેવજીની શ્રધ્ધાંજલી સભા યોજાશે


SHARE











ટંકારા ગુરૂકુલ ખાતે ૧૬ એપ્રિલે વિદ્યાદેવજીની શ્રધ્ધાંજલી સભા યોજાશે

ટંકારા ગુરૂકુલ ખાતે આગામી તા ૧૬ એપ્રિલને રવિવારે વિદ્યાદેવજીની શ્રધ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મહાલય આર્ય સમાજ ખાતે સવારે ૮ થી ૧૦ યજ્ઞમાં આહુતિ આપવામાં આવશે

ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ઉપદેશક વિદ્યાલયના પુર્વ આચાર્ય વિદ્યાદેવજીનુ ગત તા. ૧૦/૪ ને સોમવારે દુઃખદ અવસાન થતાં ટંકારા ગુરૂકુલ (મહાલય) ખાતે આગામી ૧૬ એપ્રિલને રવિવારે સવારે ૮ થી ૧૦ શ્રધ્ધાંજલી સભાનું આયોજન કર્યું છે. તેવું ગુરૂકુલના આચાર્ય રામદેવજી, દેવકુમાર પડસુબિયાપંકજ કારેલિયા, ગોવિંદભાઈ લુહારકેશુભાઈ પટેલનંદલાલભાઈ મોરબીઆર્ય સમાજ સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ (ગુજરાત) જણાવ્યું હતું.






Latest News