મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું
Breaking news
Morbi Today

મોરબીની શ્રી સજનપર પ્રા.શાળાનું પ્રાથમિક શિષ્યવૃત્તિ પરિક્ષા અને એનએમએમએસ પરિક્ષામાં સર્વશ્રેષ્ઠ પરિણામ


SHARE











મોરબીની શ્રી સજનપર પ્રા.શાળાનું પ્રાથમિક શિષ્યવૃત્તિ પરિક્ષા અને એનએમએમએસ પરિક્ષામાં સર્વશ્રેષ્ઠ પરિણામ

તાજેતરમાંમાં લેવાયેલ પીએસઇ પરિક્ષામાં શાળાના કુલ ૧૩ વિદ્યાર્થીઓમાંથી ૧૨ વિદ્યાર્થીઓ પાસ થયેલ છે જેમાં ૧૬૮ માર્ક સાથે રાણીપા ગર્વ જયંતીલાલ પ્રથમ નંબરે અને ૧૫૧ ગુણ સાથે રૈયાણી હીનેશ નંદલાલભાઈ અને રૈયાણી ઉત્સવ મહેશભાઈ દ્વિતીય નંબર મેળવેલ છે તેમજ અન્ય વિદ્યાર્થીઓએ પણ ખૂબ જ સારા ગુણ મેળવી પાસ થયેલ છે.જયારે એનએમએમએસ પરીક્ષામાં પણ શાળાના કુલ ૧૫ વિદ્યાર્થીઓમાંથી ૧૪ વિદ્યાર્થીઓ પાસ થયેલ છે તેમજ એક વિદ્યાર્થી બામણીયા વીનો રમેશભાઈએ રાજ્યના મેરિટમાં સ્થાન મેળવેલ છે આ વિદ્યાર્થીને સરકારશ તરફથી ધો.૯ થી ૧૨ દરમિયાન રૂા.૪૮,૦૦૦ જેવી શિષ્યવૃત્તિની સહાય મળશે.આ બંને પરીક્ષામાં બાળકોને તૈયારી કરાવનાર શિક્ષિકા બહેન દેત્રોજા ભારતીબેન પી. તેમજ તેમને સહકાર આપનાર તમામ સ્ટાફ મિત્રોને તેમજ બંને પરીક્ષામાં સફળતા મેળવેલ તમામ વિદ્યાર્થીઓને શાળના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન પાઠવાયા હતા.






Latest News