મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા પાસે શિશુમંદિર શાળા પાસે સ્પીડ બ્રેકર બનાવવા રજૂઆત


SHARE











મોરબીના શનાળા પાસે શિશુમંદિર શાળા પાસે સ્પીડ બ્રેકર બનાવવા રજૂઆત

મોરબી રાજકોટ હાઇવે ઉપર શકત શનાળા ગામે આવેલ વિધાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર આવેલ છે અને ત્યાં સૌથી વધુ ટ્રાફિક રહેતો હોય છે જેથી આકરીને બાળકોની સલામતી માટે મોરબી-રાજકોટ હાઇવે પર સ્પીડ બ્રેકર બનાવવા રજૂઆત કરવામાં આવી છે

મોરબી નજીકના શનાળા ગામે સરસ્વતી શિશુમંદિર શાળા આવેલ છે અને આ વિધાલયમાં આશરે ૧૨૦૦ થી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે આ શાળા મોરબી-રાજકોટ હાઇવેથી નજીક હોવાથી અવાર નવાર વિદ્યાર્થીઓ સાથે અકસ્માતના બનાવ બને છે જેમાં ઘણીવાર ગંભીર રીતે વિધાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓ અકસ્માતનો ભોગ બન્યા છે જેથી કરીને તમામ લોકોની સલામતી માટે આ રોડ ઉપર સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેવી  પ્રધાનાચાર્ય મનસુખલાલ જીવરાજ મહેતા માંગ કરવામાં આવી છે






Latest News