મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ૨૩ મી માર્ચે વીર માંગડાવાળો-પદ્માવતીનું મહાનાટક રજૂ કરશે


SHARE











મોરબીમાં ૨૩ મી માર્ચે વીર માંગડાવાળો-પદ્માવતીનું મહાનાટક રજૂ કરશે

મોરબીના માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી દેશની મહાન ક્રાંતિકારી ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને વિરાંજલી આપવા માટે ૨૩ મી માર્ચના રોજ 'એક શામ અમર જવાનો કે નામ' ની થીમ ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે

ત્યારે આ વર્ષે સનાતન ધર્મ અને ગૌ માતાની રક્ષા માટે પોતાની જીવની આહુતિ આપનાર વીર માંગડાવાળો અને પદ્માવતીનું મહાનાટક મોરબીના આંગણે પ્રથમવાર રજૂ કરવામાં આવનાર છે ત્યારે મોરબી શહેર અને જિલ્લાના લોકોને આ નાટક જોવા આવવા માટે માતૃભૂમિ વંદના ટ્રસ્ટના મહેશભાઇ ભોરણિયા સહિતની ટિમ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે આ મહાનાટક એટલું સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવેલ છે જેને જોવું એ એક લાહવો છે ત્યારે મોરબીવાસી સહિત સર્વે દેશભક્તોને આપવા માટે આયોજકોએ આહવાન કર્યું છે

નવરંગ નેચરલ કલબ
રાજકોટના નવરંગ નેચરલ કલબ દ્વારા તા.૧૨ ને રવિવારે સવારે ૮ થી ૧૨ શનાળા રોડ ઉમિયા સર્કલ પાસે સત્યેસ્વર મહાદેવ મંદિર પાસે મોરબી ખાતે રાહત દરે પ્રાકૃતિક વસ્તુઓ રાહત ભાવે મળશે.જેમા ઈંગ્લિશ ગુલાબ, દેશી ગુલાબ, મોગરો, ચાંપો, ગલગોટા, સ્ટ્રોબેરીના રોપા તેમજ દરેક જાતના ઓસડીયા (હાથે ખાંડેલા), ચુર્ણ પાવડર, સિંધા નમક, કાળી માટીના રસોઈ બનાવા માટે હાથેથી બનાવેલ તાવડી, પાટીયા, ફુલ છોડના કુંડા,કાળા સફેદ તલનુ તેલ, શુધ્ધ સીંગ તેલ, મસાલા ખાખરા, પાપડ, શુધ્ધ ચોખ્ખુ મધ મળશે .તેમ નવરંગ નેચરલ કલબ રાજકોટ પ્રમુખ વી.ડી. બાલા તેમજ મોરબીના લવજીભાઈ પ્રજાપતિએ યાદીમાં જણાવેલ છે






Latest News