મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી આપવાની ભારતીય કિશાન સંઘની માંગ


SHARE











મોરબી જિલ્લામાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી આપવાની ભારતીય કિશાન સંઘની માંગ

મોરબી જિલ્લામાં ખેડૂતોને પૂરતા પ્રમાણમા વીજળી આપવામાં આવતી નથી જેથી ખેડૂતોને રવિ સિઝનનો પાક લેવા માટે મુશ્કેલીનો સામનો કરવી પડી રહ્યો છે ત્યારે ભારતીય કિશાન સંઘ દ્વારા કલેકટર મારફત રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે અને જિલ્લાના ખેડૂતોને દિવસે પૂરતા પ્રમાણમાં વીજળી આપવાની માંગ કરવામાં આવેલ છે

હાલમાં મોરબી જિલ્લા કિશન સંઘના પ્રમુખ જીલેશભાઇ કાલરિયા દ્વારા મુખ્યમંત્રીને જે રજુઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, ખેડુતોને શિયાળામાં રાતના સમયે પાણી વાળવા જવાના બદલે દિવસે વીજ પુરવઠો આપવામાં આવે તે વધુ હિતાવહ છે આ મુદે ટંકારા તાલુકાના ધારાસભ્ય દ્વારા પણ બે દિવસ પહેલા રજુઆત કરવામાં આવી છે તો પણ હજુ સુધી ખેડૂતોને દિવસે પૂરતા પ્રમાણમા વીજળી મળી રહી નથી જેથી કરીને સરકરએ ખેડુતોને દિવસે વિજળી આપવાની અગાઉ બાંહેધરી આપી છે. તો પછી ખેડુતોને સંપુર્ણ દિવસના સમયે જ વિજળી મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News