ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સવા લાખ પાર્થિવ શિવલિંગનું પૂજા અર્ચન કરીને ધન્યતા અનુભવતા શિવભક્તો


SHARE











મોરબીમાં સવા લાખ પાર્થિવ શિવલિંગનું પૂજા અર્ચન કરીને ધન્યતા અનુભવતા શિવભક્તો

મોરબીના નીલકંઠ મહાદેવ મંદિરે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સવા લાખ પાર્થિવ શિવલિંગ બનાવીને તેનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર રહ્યા હતા અને શિવજીની પૂજા કરીને સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના શિવભક્તોએ કરી હતી.

પ્રવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસ એટલે સોમવતી અમાસના રોજ સ્વંયભુ નીલકંઠ મહાદેવ મંદિરમાં યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા સવા લાખ પાર્થિવ શિવલિંગ બનાવીને ભોળાનાથની સવિશેષ પૂજા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાભેર જોડાયા હતા વધુમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, હાલ વિશ્વમાં કોરોના સંકટને કારણે આર્થિક મંદી તેમજ લોકોનું સુખ ચેન હણાઈ ગયું છે. ત્યારે આ સંકટમાંથી સાંગોપાંગ શિવજી બધાને પાર ઉતારે તેવા હેતુસર આ આયોજન નીલકંઠ મહાદેવ મંદિરના મહંત ગુલાબગિરી ગૌસ્વામીના સહયોગથી કરવામાં આવ્યું હતું અને પાર્થિવ શિવલિંગ બનાવવાનું કામ કરવામાં મુસ્લિમ સમાજના લોકો પણ સ્વૈચ્છિક રીતે જોડાયા હતા જેથી કોમી એકતા પણ જોવા મળી હતી અને મોરબી સબ જેલના કેદીઓએ પૂજાપો તૈયાર કર્યો હતો આ સવા લાખ પાર્થિવ શિવલિંગ આશરે 300 જેટલા સ્વંય સેવકોએ છ ટન માટીમાંથી બનાવ્યા હત






Latest News