મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના બરવાળા પાસે પાણીની તૂટેલી લાઇન રીપેર કરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE







મોરબીના બરવાળા પાસે પાણીની તૂટેલી લાઇન રીપેર કરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીના બરવાળાથી ખેવાડીયા જતી પાણી પુરવઠાની તૂટેલી લાઈન રીપેર કરવાં આવી નથી જેથી કરીને હાલમાં પાણીનો બગાડ થઈ રહ્યો છે જેથી કરીને યોગે કાર્યવાહી કરવા માટે મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન જનરલ સેક્રેટરી  કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરેલ છે

મોરબી નજીકના બરવાળા ગામે આવેલ સંપ તેમજ ઓવરહેડ  ટેંકમાંથી બરવાળાથી ખેવાડીયા સુધી પાણીની પીઈપ લાઈન પથરવામાં આવી છે જે પાઈપ લાઈન છેલ્લે દોઢ માસથી તૂટેલી છે અને પાણી મોટા પાયે બગાડ થઇ રહ્યો છે જેની તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં આ લાઈનના કોન્ટ્રાટર દ્વારા કોઈ કામ કરવામાં આવતું નથી. અને અધિકારીઓ પણ આ કોન્ટ્રાકટરને કઈ કહી શકતા નથી જેથી કરીને આ બાબતે હાલમાં પાણીનો બચાવ કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે






Latest News