મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે લાયન્સનગરની સ્થિતિ નર્કાગાર સમાન


SHARE











મોરબીના ભક્તિનગર સર્કલ પાસે લાયન્સનગરની સ્થિતિ નર્કાગાર સમાન

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે વોર્ડ નં. ૧૧ માં આવેલ લાયન્સનગરમાં કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનાવવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે જો કે, રોડનું કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું છે તે કયારે પૂરું કરવામાં આવશે તે સવાલ છે ત્યાં નવા બનેલા રોડની એક બાજુની સાઈડ તૂટવા લાગી છે અને આ રોડ ઉપર પાણીની લાઈન તૂટી ગયેલ છે જેથી કરીને વગર વરસાદે મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરયેલું રહે છે જેના લીધે લોકોને આવવા અને જવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને આ રોડનું કામ ઝડપથી પૂરું કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે તેવું સ્થાનિક આગેવાન અબ્દુલ બુખારીએ કલેકટરને લેખિત રજૂઆત કરીને જણાવ્યુ છે






Latest News