મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

ગરવી ગુજરાત પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નટવરસિંહે મોરબી જીલ્લાની મુલાકાત લીધી


SHARE













ગરવી ગુજરાત પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નટવરસિંહે મોરબી જીલ્લાની મુલાકાત લીધી

ગરવી ગુજરાત પાર્ટી દ્વારા જન સ્વાભિમાન મુલાકાત હેઠળ ગરવી ગુજરાત પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નટવરસિંહ મોરબી જિલ્લા માં આવી પહોંચ્યા.જેમાં ગરવી ગુજરાત પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી નટવરસિંહ ઠાકોર તથા પ્રદેશ ની ટીમ સાથે રહીને અનેક જિલ્લાઓમાં જન સ્વાભિમાન મુલાકાત કરવામાં આવી.સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી જયેશ સોમાણી, પ્રદેશની ટીમમાં શંકરજી વનાજી ઠાકોર, ભૂપતસિંહ ઠાકોર, નરેન્દ્રસિંહ ઝાલા વગેરે પ્રદેશની ટીમ પણ હાજર રહ્યા હતા.

ગરવી ગુજરાત પાર્ટી દ્વારા જન સ્વાભિમાન મુલાકાત અંતર્ગત   મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં  આણંદપર ગામે મિટિંગ કરવા માં આવી હતી. અને નવા હોદ્દદારોની નિમણૂંક કરવામાં આવી તથા જેમાં વાંકાનેર તાલુકા પ્રમુખ તરીકે જયંતીભાઈ ઉઘરેજા , વાંકાનેર તાલુકા ઉપપ્રમુખ ચંદુભાઈ કુકાવા ની નિમણુંક કરવામાં આવી.  અને રફાળેશ્વર ના વેલનાથપરા ની જન સ્વાભિમાન મુલાકાત કરવા માં આવી હતી. ત્યાં ની જનતા ની વાસ્તવિક પરિસ્થિતિ જાણી. ગરવી ગુજરાત પાર્ટી દ્વારા સંગઠનની સમીક્ષા તથા સંગઠનને વધુ મજબૂત કરવા અને આવનારી ચૂંટણી-૨૦૨૨ માં વિધાનસભાની સીટ લડવા માટેની ચર્ચા કરવામાં આવી હતી.






Latest News