ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

ગરવી ગુજરાત પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નટવરસિંહે મોરબી જીલ્લાની મુલાકાત લીધી


SHARE











ગરવી ગુજરાત પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નટવરસિંહે મોરબી જીલ્લાની મુલાકાત લીધી

ગરવી ગુજરાત પાર્ટી દ્વારા જન સ્વાભિમાન મુલાકાત હેઠળ ગરવી ગુજરાત પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નટવરસિંહ મોરબી જિલ્લા માં આવી પહોંચ્યા.જેમાં ગરવી ગુજરાત પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી નટવરસિંહ ઠાકોર તથા પ્રદેશ ની ટીમ સાથે રહીને અનેક જિલ્લાઓમાં જન સ્વાભિમાન મુલાકાત કરવામાં આવી.સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી જયેશ સોમાણી, પ્રદેશની ટીમમાં શંકરજી વનાજી ઠાકોર, ભૂપતસિંહ ઠાકોર, નરેન્દ્રસિંહ ઝાલા વગેરે પ્રદેશની ટીમ પણ હાજર રહ્યા હતા.

ગરવી ગુજરાત પાર્ટી દ્વારા જન સ્વાભિમાન મુલાકાત અંતર્ગત   મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં  આણંદપર ગામે મિટિંગ કરવા માં આવી હતી. અને નવા હોદ્દદારોની નિમણૂંક કરવામાં આવી તથા જેમાં વાંકાનેર તાલુકા પ્રમુખ તરીકે જયંતીભાઈ ઉઘરેજા , વાંકાનેર તાલુકા ઉપપ્રમુખ ચંદુભાઈ કુકાવા ની નિમણુંક કરવામાં આવી.  અને રફાળેશ્વર ના વેલનાથપરા ની જન સ્વાભિમાન મુલાકાત કરવા માં આવી હતી. ત્યાં ની જનતા ની વાસ્તવિક પરિસ્થિતિ જાણી. ગરવી ગુજરાત પાર્ટી દ્વારા સંગઠનની સમીક્ષા તથા સંગઠનને વધુ મજબૂત કરવા અને આવનારી ચૂંટણી-૨૦૨૨ માં વિધાનસભાની સીટ લડવા માટેની ચર્ચા કરવામાં આવી હતી.






Latest News