વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

સરકારની અન્યાયી નીતિ સામે માલધારી સમાજમાં ભારે રોષ: રમેશભાઈ રબારી


SHARE











સરકારની અન્યાયી નીતિ સામે માલધારી સમાજમાં ભારે રોષ: રમેશભાઈ રબારી

માલધારી સમાજનો અનુસુચિત જાતિમાંથી કાઢી નાખવાના સરકારની અન્યાયી નીતિ સામે માલધારી સમાજનાં યુવાનનો ભોગ લેવાયો ભાજપમાં માલધારી સમાજનાં બની બેઠેલા નેતાઓ સરકાર પાસે જવાબ માંગે આવા કેટલાનો ભોગ લેવાશે તેવો સવાલ મોરબીમાં રહેતા માલધારી સમાજના આગેવાન રમેશભાઈ બી. રબારી દ્વારા કરવામાં આવ્યો છે

તાજેતરમાં તા. ૨૮/૮/૨૦૧૮ ના રોજ માલધારી સમાજનાં યુવાન કે જે પાણી પુરવઠા બોર્ડમાં નોકરી કરતા કર્મચારી કરશનભાઈ ચાવડા કેશોદ ખાતે ફરજ પર તા તેઓએ ગીરબરડાઆલેયના માલધારી સમાજને સરકાર દ્વારા કરાતા ભયાનક અન્યાય સામે સમાજનાં હિતમાં અને સમાજ માટે આત્મધાતી પગલુ ભરેલ છે તેમ તેમની સ્યુસાઈડ નોટમાં જણાવેલ છે અને આઠેક માસ અગાઉ જૂનાગઢમાં સરકારી કર્મચારીએ પણ આ પ્રશ્ન આપઘાત કરેલ હતો જેનો સમાજમાં ભારે ઉહાપોહ થયેલ અને મૃતકની લાશ પણ ઉપાડેલ નહી ત્યારે સરકારે દરમ્યાનગીરી કરી આ પ્રશ્ન તાત્કાલિક નિર્ણય થશે તેવી ખાત્રી આપેલ હતી પરંતુ તેનો અમલ નહી કરાતા લોકોમાં ભારે રોષ પ્રવર્તે છે






Latest News