મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની ત્રણેય બેઠક ઉપર કમળ ખિલાવવા માટે મતદારો-કાર્યકરોનો આભાર: રણછોડભાઈ દલવાડી


SHARE











મોરબી જિલ્લાની ત્રણેય બેઠક ઉપર કમળ ખિલાવવા માટે મતદારો-કાર્યકરોનો આભાર: રણછોડભાઈ દલવાડી

ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી કરવામાં આવી હતી ત્યારે મોરબી જીલ્લામાં આવેલ ત્રણેય વિધાનસભા બેઠક ઉપર ભાજપનું કમળ ખીલી ઉઠ્યું છે ત્યારે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ દ્વારા જીત બદલ સર્વેનો આભાર વ્યક્ત કર્યો છો

મોરબી જિલ્લામાં મોરબી બેઠક પર કાંતિલાલ અમૃતિયા, ટંકારા બેઠક પર દુર્લભજી દેથરીયા અને વાંકાનેર બેઠક પર જીતુ સોમાણીનો વિજય થયો છે. ત્યારે ભાજપના ઉમેદવારોને વિજય બનાવવા મતે મતદારો, ભાજપ પરિવાર સહિતનાઓનો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ આભાત વ્યક્ત કરેલ છે તેની સાથો સાથ ભાજપ પ્રદેશના હોદ્દેદારો, સાંસદો, જિલ્લા ભાજપના હોદ્દેદારો, પ્રદેશ તથા જિલ્લાના મોરચા-સેલના સર્વે હોદ્દેદારો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પાલિકાના ચૂંટાયેલા સર્વે પદાધિકારીઓ, પેઈજ સમિતિના સભ્યોથી લઈને મંડલ પ્રમુખ સુધીના તમામનો આભાર વ્યક્ત કરેલ છે






Latest News