મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલના દિવંગતોના મોક્ષર્થે અજય લોરીયાએ આપ્યું ગૌશાળામાં અનુદાન


SHARE











મોરબીમાં ઝૂલતા પુલના દિવંગતોના મોક્ષર્થે અજય લોરીયાએ આપ્યું ગૌશાળામાં અનુદાન

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો તે ઘટનાને એક મહિનો થયેલ છે ત્યારે આ દુર્ઘટનામાં મૃતયુ પામેલા લોકોના મોક્ષર્થે જુદા જુદા સંગઠનો દ્વારા સેવાકીય કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની પ્રથમ માસિક પુણ્યતિથિએ મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ  સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયાએ મોરબીની યદુનંદન ગૌશાળામાં ૫૧૦૦૦ નું અનુદાન આપીને ૧૩૫ દિવંગત આત્માનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી






Latest News