મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલના દિવંગતોના મોક્ષર્થે અજય લોરીયાએ આપ્યું ગૌશાળામાં અનુદાન


SHARE











મોરબીમાં ઝૂલતા પુલના દિવંગતોના મોક્ષર્થે અજય લોરીયાએ આપ્યું ગૌશાળામાં અનુદાન

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો તે ઘટનાને એક મહિનો થયેલ છે ત્યારે આ દુર્ઘટનામાં મૃતયુ પામેલા લોકોના મોક્ષર્થે જુદા જુદા સંગઠનો દ્વારા સેવાકીય કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની પ્રથમ માસિક પુણ્યતિથિએ મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ  સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયાએ મોરબીની યદુનંદન ગૌશાળામાં ૫૧૦૦૦ નું અનુદાન આપીને ૧૩૫ દિવંગત આત્માનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી






Latest News