મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી : ટંકારાના છતર ગામે બાઈક ચાલકને અજાણ્યા વાહને હડફેટ લેતા સારવાર દરમિયાન મોત


SHARE











મોરબી : ટંકારાના છતર ગામે બાઈક ચાલકને અજાણ્યા વાહને હડફેટ લેતા સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના છતર ગામે વહેલી સવારના વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક ચાલકને અજાણ્યા વાહન ચાલેકે હડફેટે લેતા બાઈક ચાલક આધેડને રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામે રહેતા રવજીભાઈ સવજીભાઈ મકવાણા નામના ૫૫ વર્ષના આધેડ તા.૧-૧૨ ના રોજ વહેલી સવારે છ વાગ્યે પોતાનું મોટરસાયકલ લઇને ગામની પાસેથી જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે રવજીભાઇને હડફેટે લીધા હતા જેથી કરીને ઈજા પામેલા રવજીભાઈ મકવાણાને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં રાજકોટ સિવિલ ખાતે ટૂંકી સારવાર દરમિયાન રવજીભાઈનું મોત નિપજયુ હતું.






Latest News