મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામે યુવાન ઉપર ધોકાભાઈ પાઇપ વડે હુમલો : રાજકોટ ખસેડાયો


SHARE











મોરબીના ઘુંટુ ગામે યુવાન ઉપર ધોકાભાઈ પાઇપ વડે હુમલો : રાજકોટ ખસેડાયો

મોરબી તાલુકાના ઘુંટુ ગામે ગઈકાલે સાંજના મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાઓ થતા યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા બાલાભાઈ રામજીભાઈ દેત્રોજા નામના ૩૫ વર્ષના યુવાનને ગઈકાલે તા.૧-૧૨ ના સાંજે પાંચેક વાગ્યે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. રાજકોટ હોસ્પિટલ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બાલાભાઈ રામજીભાઈ દેત્રોજા નામના ૩૫ વર્ષના યુવાનને મોરબીના ઘુંટુ ગામે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જ્યાં હોસ્પિટલના બીછાનેથી બાલાભાઈ દેત્રોજાએ જણાવ્યું હતું કે મહેશભાઈ, સુરેશભાઈ તથા અન્ય માણસો દ્વારા તેઓની ઉપર ધોકા અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો.જે બનાવમાં ઇજાઓ થતા તેમને સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.જોકે કયા કારણોસર મારામારીનો બનાવ બન્યો હતો તે હાલ સૂત્રમાંથી જાણવા મળેલ નથી.






Latest News