તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેર ડેપોને દાહોદ રૂટ માટે નવી બસ ફાળવવામાં આવી


SHARE











વાંકાનેર ડેપોને દાહોદ રૂટ માટે નવી બસ ફાળવવામાં આવી

વાંકાનેર એસ. ટી. ડેપોમા બપોરે વાંકાનેરથી મોરબી અને દાહોદ જતી બસ નવી આવતા રાજકોટ વિભાગ એસ.ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા.ડી. જાડેજા તેમજ વાંકાનેર ડેપો મેનેજર જે.એમ. અગ્રાવત દ્વારા નવી બસ આપવામાં આવતા તેને એકમેકના મોઢા મીઠા કરીને આવકારવામાં આવી હતી અને નવી બસ આવતા ડ્રાઈવર સલીમભાઈ પઠાણ અને કન્ડક્ટર અશોકભાઈ થુલેટીયા સહિતના સ્ટાફમાં ઉત્સાહની લાગણી જોવા મળી હતી અત્રે ઉલેખનીય છે કે, પ્રમુખ જયુભા.ડી. જાડેજાને પ્રસંગમાં જવાનું હતું તો પણ તેઓ વાંકાનેર ડેપો ખાતે હાજર રહ્યા હતા આ ઉપરાંત વાંકાનેર ડેપોના ટી.આઈ. મેહબૂબભાઈ લહેજી, એ.ટી.આઈ સબીરભાઈ ખોખર, વર્કશોપ ઇન્ચાર્જ અશોકસિંહ જાડેજા, જીતુભા જાડેજા, જનકસિંહ ઝાલા, એસ.ટી. ક્રેડિટ સો.ના ડિરેક્ટર જે.જે. જાડેજા, કેશિયર જે.બી. ઝાલા, બુકીંગ શાખાના નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટોરમાંથી હિતેશભાઈ પરમાર, ટીસી બાદી, ફ્યુલ ક્લાર્ક પ્રવીણભાઈ ભૂંસાડીયા, મુનાભાઇ ખેરવા તેમજ બહોળી સંખ્યામા કર્મચારીઓ હાજર રહયા હતા અને વાંકાનેર ડેપોના મહિલા કંડક્ટર સુમિત્રાબેન ઠાકોર તેમજ ગીતાબેન પટેલના હસ્તે વી બસને ચાંદલા કરી શ્રીફળ વધારીને બસનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.






Latest News