મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલના હતભાગીઓના પરિવારને રાજવી પરિવારે એક-એક લાખની સહાય અર્પણ કરી


SHARE











મોરબીમાં ઝૂલતા પુલના હતભાગીઓના પરિવારને રાજવી પરિવારે એક-એક લાખની સહાય અર્પણ કરી

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતાં ૧૩૫ લોકોના મોત થયા હતા જેથી કરીને મોરબીના રાજવી પરિવારે મૃતકોના પરિવારને એક એક લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી અને મોરબીના રાજવી પરિવારે આ ઘટનામાં મૃત્યુ પામેલા ૧૩૫ હતભાગીઓના પરિવારોને સહાયની રકમના ચેક અર્પણ કરી દીધેલ છે

મોરબીમાં ૩૦ ઓક્ટોમ્બરે ઝૂલતો પૂલ તૂટી પડ્યો હતો જેથી કરીને ગોજારો અકસ્માત સર્જાયો હતો અને તેમાં ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા જેથી કરીને રાજવી પરિવારને રાજમાતા વિજયકુંવરબાએ આ ઘટનાને આઘાતજનક કરીને ઉનાડા શોકની લાગણી વ્યક્ત કરી હતી અને આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને રાજવી પરિવાર તરફથી એક એક લાખ આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને મોરબીની મયુર હોસ્પિટલ ખાતે રાજવી પરિવારના મીરાબાપાના હસ્તે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને એક એક લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી. તેમજ રાશન કીટ પણ આપવામાં આવી હતી






Latest News