મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીના નારણકા ગામે મેરજા પરિવારનો ૧૮ મો વાર્ષિક પાટોત્સવ યોજાશે


SHARE











મોરબીના નારણકા ગામે મેરજા પરિવારનો ૧૮ મો વાર્ષિક પાટોત્સવ યોજાશે

મોરબીના નારણકા ગામે સમસ્ત મેરજા પરિવારના ૧૮ માં વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અને નારણકા ગામે સમસ્ત મેરજા પરિવાર દ્વારા દર વર્ષે વાર્ષિક પાટોત્સવ યોજાઇ છે. તેવી જ રીતે આ વર્ષે તા.૧ ના રોજ બહુચરાજી માતાજી મંદિર નારણકા ખાતે ૧૮ મો વાર્ષિક પાટોત્સવ યોજાવવા જઈ રહ્યો છે. આ પાટોત્સવમાં તા.૩૧-૧૦ ના સાંજે ૪:૩૦ કલાકે શોભાયાત્રા, રાત્રે ૯ કલાકે રાસ ગરબા, તા.૧ ને મંગળવારના મહાયજ્ઞ, બપોરે ૨ કલાકે બીડુ હોમવામાં આવશે. અને યજ્ઞના યજમાન તરીકે અભીભાઈ જયંતિભાઈ મેરજા તથા જલ્પાબેન અભીભાઈ મેરજા બેસવાના છે અને ત્યારે મેરજા પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે.






Latest News