ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના સ્વામિનારાયણ ગુરુકુળમાં ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો


SHARE











મોરબીના સ્વામિનારાયણ ગુરુકુળમાં ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનની શાખા મોરબી દ્વારા તારીખ 25 ને બુધવારના રોજ ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું. જેનો ઉદ્દેશ શિક્ષકોમાં ટ્રેનિંગ દ્વારા નવી નવી આવડતોને ડેવલપ કરવી અને શિક્ષણ જગતમાં આવી રહેલી આધુનિકતાને શિક્ષકો સાથે જોડવાનો હતો. જેમાં સંસ્થાના ૪૫ જેટલા શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો
 






Latest News