મોરબીના પંચાસર રોડે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી 15 જેટલા ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતાં હાલાકી રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હળવદમાંથી પાણીપુરીના તીખા-મીઠા પાણી સહિત ૮ નમૂના લેવાયા હળવદમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 23 અને તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 25 મીએ ચૂંટણી મોરબીમાં વેચાણ કરારથી યુવાનને ટ્રક આપી દીધા બાદ પાછો પડાવી લઈને 21.37 લાખની છેતરપિંડી, ખંડણી અને વિશ્વાસઘાતના ગુનામાં આરોપી ઝડપાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ગેરકાયદેસર રીતે ગેસના બાટલાનું રિફિંલિંગ કરતો વેપારી ઝડપાયો: 25 બટલા કબ્જે માળીયા (મી)ના ખાખરેચી ગામે પ્રેમલગ્ન કરનારા યુવાનના ઘરમાં ઘૂસીને યુવતીના પિતા, માતા અને બહેને તોડફોડ કરીને આગ ચાંપી દીધી
Breaking news
Morbi Today

મોરબી, વાંકાનેર અને હળવદ માર્કેટ યાર્ડમાં દિવાળી વેકેશન જાહેર


SHARE











મોરબી, વાંકાનેર અને હળવદ માર્કેટ યાર્ડમાં દિવાળી વેકેશન જાહેર

મોરબી જીલ્લ્મા ત્રણ માર્કેટ આવેલ છે અને તેમાં દિવાળી સમયે વેકેશન રાખવામા આવતું હોય છે આવી જ રીતે મોરબી જીલ્લામાં આવેલા ત્રણેય માર્કેટ યાર્ડમાં વેકેશન રાખવામા આવ્યું છે

માર્કેટ યાર્ડમાં દિવાળીના તહેવારો નિમિત્તે રજા જાહેર કરવામાં આવી છે. અને મોરબી માર્કેટ યાર્ડના અનાજ વિભાગમાં તા ૨૪ થી ૩૦ સુધી રજા જાહેર કરવામાં આવી છે. જેથી હરરાજી સહિતનું તમામ કામ બંધ રહેશે અને આગમી તા ૩૧ થી રાબેતા મુજબ હરરાજીનું કામ કાજ શરૂ કરવામાં આવશે વધુમાં મોરબી યાર્ડના સેક્રેટરી કાંતિભાઈએ માહિતી આપતા જણાવ્યુ છે કે, તા ૨૨ સુધી ખેડૂતોનો માલ યાર્ડમાં લેવામાં આવશે ત્યાર બાદ માલ લેવાનું બંધ કરવામાં આવશે અને ત્યાર પછી તા ૩૦ થી યાર્ડમાં ફરી માલ લેવાનું શરૂ કરવામાં આવશે આવી જ રીતે વાંકાનેર અને હળવદ માર્કેટ યાર્ડમાં પણ દિવાળી વેકેશન જાહેર કરવામાં આવેલ છે






Latest News