મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામે વાડીએ ગોડાઉનમાથી નીચે પટકાતાં યુવાનનું મોત


SHARE













મોરબીના લીલાપર ગામે વાડીએ ગોડાઉનમાથી નીચે પટકાતાં યુવાનનું મોત

મોરબી તાલુકાના લીલાપર ગામે વાડીએ બનાવેલ ગોડાઉનમાથી નીચે પટકાતાં યુવાનને ઇયજા થઈ હતી જેથી કરીને યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને કરતા પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરેલ છે


બનાવની જાણવા મળતી માહિતી મુજબ નવઘણભાઈ જેઠાભાઇ દેગામાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી કે લીલાપર ગામે વાડી પાસે અશ્વિનભાઈ ભીમજીભાઇ બેચર (ઉમર વર્ષ ૩૫) રહે લીલાપર હનુમાન મંદિર વાળાનું મોત નીપજયું છે જેથી કરીને પોલીસે યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ ખાતે ખસેડયો હતો અને આ બનાવની આગળની તપાસ હાલમાં શરૂ કરવામાં આવે છે વધુમાં નવઘણભાઈ જેઠાભાઇ દેગામા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, મૃતક યુવાન તેઓની સાથે રહેતો હતો અને ખેતીમાં કામ કરતો હતો જો કે, વાડીએ બનાવેલ ગોડાઈનમાંથી નીચે પટકાતાં શરીરે ઇજાઓ થવાથી તેનું મોત નીપજયું છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News