મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામે વાડીએ ગોડાઉનમાથી નીચે પટકાતાં યુવાનનું મોત


SHARE











મોરબીના લીલાપર ગામે વાડીએ ગોડાઉનમાથી નીચે પટકાતાં યુવાનનું મોત

મોરબી તાલુકાના લીલાપર ગામે વાડીએ બનાવેલ ગોડાઉનમાથી નીચે પટકાતાં યુવાનને ઇયજા થઈ હતી જેથી કરીને યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને કરતા પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરેલ છે


બનાવની જાણવા મળતી માહિતી મુજબ નવઘણભાઈ જેઠાભાઇ દેગામાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી કે લીલાપર ગામે વાડી પાસે અશ્વિનભાઈ ભીમજીભાઇ બેચર (ઉમર વર્ષ ૩૫) રહે લીલાપર હનુમાન મંદિર વાળાનું મોત નીપજયું છે જેથી કરીને પોલીસે યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ ખાતે ખસેડયો હતો અને આ બનાવની આગળની તપાસ હાલમાં શરૂ કરવામાં આવે છે વધુમાં નવઘણભાઈ જેઠાભાઇ દેગામા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, મૃતક યુવાન તેઓની સાથે રહેતો હતો અને ખેતીમાં કામ કરતો હતો જો કે, વાડીએ બનાવેલ ગોડાઈનમાંથી નીચે પટકાતાં શરીરે ઇજાઓ થવાથી તેનું મોત નીપજયું છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News