મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામે વાડીએ ગોડાઉનમાથી નીચે પટકાતાં યુવાનનું મોત


SHARE











મોરબીના લીલાપર ગામે વાડીએ ગોડાઉનમાથી નીચે પટકાતાં યુવાનનું મોત

મોરબી તાલુકાના લીલાપર ગામે વાડીએ બનાવેલ ગોડાઉનમાથી નીચે પટકાતાં યુવાનને ઇયજા થઈ હતી જેથી કરીને યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને કરતા પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરેલ છે


બનાવની જાણવા મળતી માહિતી મુજબ નવઘણભાઈ જેઠાભાઇ દેગામાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી કે લીલાપર ગામે વાડી પાસે અશ્વિનભાઈ ભીમજીભાઇ બેચર (ઉમર વર્ષ ૩૫) રહે લીલાપર હનુમાન મંદિર વાળાનું મોત નીપજયું છે જેથી કરીને પોલીસે યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ ખાતે ખસેડયો હતો અને આ બનાવની આગળની તપાસ હાલમાં શરૂ કરવામાં આવે છે વધુમાં નવઘણભાઈ જેઠાભાઇ દેગામા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, મૃતક યુવાન તેઓની સાથે રહેતો હતો અને ખેતીમાં કામ કરતો હતો જો કે, વાડીએ બનાવેલ ગોડાઈનમાંથી નીચે પટકાતાં શરીરે ઇજાઓ થવાથી તેનું મોત નીપજયું છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News