મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર યુવતીએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE











મોરબીના મહેન્દ્રનગર યુવતીએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ ઇન્દિરાનગરમાં આવેલ ધર્મનગરમાં રહેતી યુવતીએ પોતાના જ ઘરમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન યુવતીનું મોત નીપજયું  છે જેથી કરીને આપઘાતના બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે 

બનાવવાની મોરબી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામે માળિયા ફાટક પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારના ધરમનગરમાં રહેતા પ્રવીણભાઈ સનુરા કે જેઓ વાહન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓની ૧૭ વર્ષીય દીકરી પ્રિયાબેને ગઈકાલે સાંજના છ વાગ્યાના અરસામાં તેના ઘેર ચુંદડી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી તેને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવી હતી અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી ત્યાં ટૂંકી સારવાર દરમિયાન પ્રિયાબેન પ્રવીણભાઈ સનુરા નામની ૧૭ વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જે.જે. ડાંગર દ્વારા બનાવ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે






Latest News