મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીક ટ્રેન નીચે આવી જતાં યુવાનનું મોત


SHARE











મોરબીના રફાળેશ્વર નજીક ટ્રેન નીચે આવી જતાં યુવાનનું મોત

મોરબીના રફાળેશ્વરથી નઝર બાગ વચ્ચેના રેલ્વે ટ્રેક ઉપર ટ્રેનની નીચે યુવાન આવી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને મૃતક યુવનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે


બનાવની જાણવા મળતી માહિતી મુજબ રફાળેશ્વરથી નઝર બાગ વચ્ચેના રેલ્વે ટ્રેક ઉપર ટ્રેનની નીચે યુવાન આવી ગયો હતો જેથી કરીને મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં નઝર બાગ પાસે રહેતા રામજીભાઈ હીરાભાઈ કુકવા (૨૨) નામના યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું  અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળ કાર્યવાહી હાથ ધરી હતી






Latest News