મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

બ્રહ્મ સમાજની વિવિધ પાંખો એક બને તો સમાજ રૂપી પક્ષી ઊંચા આકાશમાં વિહાર કરશે: રમેશભાઈ ઓઝા


SHARE











બ્રહ્મ સમાજની વિવિધ પાંખો એક બને તો સમાજ રૂપી પક્ષી ઊંચા આકાશમાં વિહાર કરશે: રમેશભાઈ ઓઝા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે એક પછી એક સુવિધાઓ વધારવામાં આવી રહી છે ત્યારે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે ગઇકાલે સંત કૂટીર અને ચબૂતરાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં હાજર રહેલા ભૂદેવોને ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ વર્તમાન સ્થિતિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રામાયણ ગરુડના પ્રસંગને ટાંકીને તેમજ અન્ય જુદાજુદા દ્રષ્ટાંતો આપીને વારંવાર સંગઠિત રહેવા માટે આગ્રહ કર્યો હતો આ તકે મોરબી માળીયા વિધાન સભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબીના નવલખી રોડ ઉપર પરશુરામ ધામ ખાતે પરશુરામ ધામના ટ્રસ્ટી ભૂપતભાઇ પંડ્યા, અનિલભાઈ મહેતા અને તેની ટિમ તેમજ સમાજની જુદીજુદી પાંખોના હોદેદારો સહિતના લોકો હાજર રહ્યા હતા






Latest News