હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

બ્રહ્મ સમાજની વિવિધ પાંખો એક બને તો સમાજ રૂપી પક્ષી ઊંચા આકાશમાં વિહાર કરશે: રમેશભાઈ ઓઝા


SHARE











બ્રહ્મ સમાજની વિવિધ પાંખો એક બને તો સમાજ રૂપી પક્ષી ઊંચા આકાશમાં વિહાર કરશે: રમેશભાઈ ઓઝા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે એક પછી એક સુવિધાઓ વધારવામાં આવી રહી છે ત્યારે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે ગઇકાલે સંત કૂટીર અને ચબૂતરાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં હાજર રહેલા ભૂદેવોને ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ વર્તમાન સ્થિતિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રામાયણ ગરુડના પ્રસંગને ટાંકીને તેમજ અન્ય જુદાજુદા દ્રષ્ટાંતો આપીને વારંવાર સંગઠિત રહેવા માટે આગ્રહ કર્યો હતો આ તકે મોરબી માળીયા વિધાન સભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબીના નવલખી રોડ ઉપર પરશુરામ ધામ ખાતે પરશુરામ ધામના ટ્રસ્ટી ભૂપતભાઇ પંડ્યા, અનિલભાઈ મહેતા અને તેની ટિમ તેમજ સમાજની જુદીજુદી પાંખોના હોદેદારો સહિતના લોકો હાજર રહ્યા હતા






Latest News