મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીના ચંદ્રેશનગર, પુનિતનગર તેમજ યદુનંદનમાં ગણેશ ઉત્સવ યોજાયો


SHARE











મોરબીના ચંદ્રેશનગરપુનિતનગર તેમજ યદુનંદનમાં ગણેશ ઉત્સવ યોજાયો

મોરબીના ચંદ્રેશનગરપુનિતનગર તેમજ યદુનંદનમાં ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાદાને છપ્પન ભોગ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો ત્યાર બાદ દર્શનાર્થીઓને અન્નકૂટનો પ્રસાદ આપવામાં આવ્યો હતો અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા સાત વર્ષથી દર વર્ષે ત્યાં ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે






Latest News