મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં શીવભક્તિ સાથે પ્રકૃતિ અને પર્યાવરણનું જતન


SHARE







મોરબીમાં શીવભક્તિ સાથે પ્રકૃતિ અને પર્યાવરણનું જતન

શીવ ભક્તો અને પર્યાવરણ પ્રેમી સાથે ભોલેનાથનો અનોખો ભંડારો યોજવામાં આવ્યો હતો અને અબોલ જીવોની સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને યુવાનોએ સાર્થક કર્યું હતું મોરબીના લાલપર ગામે યુવાનોએ ભોલેનાથનો ભંડારો યોજાયો હતો જેમાં પર્યાવરણ પરિવાર, વિપુલભાઈ કડીવાર અને સાગરભાઈ કડીવાર દ્વારા અબોલ જીવોના આહાર માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી અને શ્રાવણ માસની અમાસના દિવસે શીવલીંગની રંગોળી બનાવી હતી અને તેમાં વપરાયેલ સામગ્રીમાંથી કીડીયારું પુરીયુ હતું ત્યારે ૫૧ નાળીયેરમાં કીડીયારૂ ભરીને જુદીજુદી ૫૧ જગ્યાએ જંગલમાં  જમીનનો ખાડો ખોદીને દાટી તેમજ બાવળ અને બોરડીના ઝુંડમાં મૂક્યા હતા જેથી ૫૧૦૦૦ જેટલા નાના જીવોને તેમાંથી ખોરાક મળતો રહેશે તેવી જ રીતે અમાસના દિવસે શિવ મંદિરોમાં ભક્તોની વધુ ભીડ હોય છે ત્યારે મોરબીના આંદરણા ગામે જાગનાથ મહાદેવ મંદિરમાં નાગદેવતા દેખાતા હતા જેથી કરીને લોકોએ તેના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી






Latest News