મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ઈટાકોન સિરામિકના હતભાગીઓને નવજીવન આપતા ડોકટર


SHARE











મોરબીના ઈટાકોન સિરામિકના હતભાગીઓને નવજીવન આપતા ડોકટર

મોરબીના દોઢ માસ પહેલા ઈટાકોન સિરામિકમાં ટેક્નિકલ ક્ષતિના કારણે ગેસ લીકેજના કારણે ભયાનક આગ લાગી હતી જેમાં જીતેન્દ્ર વામજા, જયેશ વરમોરા,રવિ આદ્રોજા વગેરે ખુબજ ગંભીર રીતે દાજી ગયા હતા અને જીવન મરણ જોલા ખાઈ રહ્યા હતા, ખુબજ ગંભીર હતા,ખુબજ સિરિયસ હતા ત્યારે જયેશ વરમોરાને તો પંદર દિવસ સુધી ઓક્સિજન પર રાખવામાં આવેલ હતા, આમ ત્રણેયની બચવાની શકયતા નહિવત હતી પણ રાજકોટની ખાનગી હોસ્પિટલના ડો. મયુર વાઘેલા (સર્જન), ડો. કૃતાર્થ કાંજીયા (ઇન્ફેકશન સ્પેશિયલિસ્ટ), ડો. સંકલ્પ વણજારા તથા ડો. જેનીલ સિનોજીયા (ક્રિટિકલ કેર સ્પેશિયલિસ્ટ) આઇસિયું નર્સિંગ સ્ટાફ તથા મેડિકલ સ્ટાફની મહેનત અને પ્રભુની કૃપાથી ત્રણેય હતભાગીઓ સાજા થઈ રહ્યા છે ત્યારે ઈટાકોન સિરામિકના તમામ ભાગીદારોએ મેડિકલ સ્ટાફનો આભાર વ્યકત કરેલ છે






Latest News