મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે બરફની બાબાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી


SHARE











મોરબી જલારામ મંદિરે બરફની બાબાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી

મોરબી જલારામ મંદિરે બરફની બાબાના દર્શન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીજીજીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલશહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવરરઘુવંશી અગ્રણી કીશોરભાઈ ચંડીભમરનૈમિષભાઈ પંડિત સહીતનાઓ હાજર રહ્યા હતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર સ્થિત જણિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણમાસ નિમિતે બરફના શિવલીંગના દર્શનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનો ભક્તજનોએ લાભ લીધી હતો અને આ મંદિરે રૂદ્રાભિષેકલઘુરુદ્રી સહીતની પૂજા માટે ભાવીનભાઈ ઘેલાણી ૮૭૫૮૧૨૦૪૩૫અનિલભાઈ સોમૈયા ૮૫૧૧૦૬૦૦૬૬હીતેશભાઈ જાની ૯૮૨૫૩૨૬૭૨૯ચિરાગભાઈ રાચ્છ ૯૦૯૯૬૦૦૦૮૧ નો સંપર્ક કરવા સંસ્થાએ જણાવ્યુ છે






Latest News