મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે


SHARE











મોરબીમાં રવિવારે રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે

મોરબી દર વર્ષે રાજપૂત સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખવામા આવે છે આવી જ રીતે આગામી તા. ૩૧ ને રવિવારના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ પંચમુખી હનુમાનજી મંદિરના સત્સંગ હોલ ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

રાજપૂત સમાજ દ્વારા ધો. ૫ થી અનુસ્નાતક કક્ષા સુધીના વિદ્યાર્થી તેમજ વિવિધ ક્ષેત્રેમાં સિધ્ધી મેળવનારા સમાજના વિદ્યાર્થીઓ અને પ્રતિભાવંત મહાનુભાવોને પુરસ્કાર આપીને સન્માનીત કરવામાં આવશે આ તકે શંકરસિંહ વાઘેલાકિરીટસિંહ રાણાકીર્તિસિંહ વાઘેલાભુપેન્દ્રસિંહ ચુડાસમાપ્રદિપસિંહ જાડેજાધર્મેન્દ્રસિંહ જાડેજાવિરેન્દ્રસિંહ જાડેજાપ્રદ્યુમનસિંહ જાડેજાગીતાબા જાડેજાગાયત્રીબા વાઘેલાઆઈ.કે. જાડેજાડો. રુદ્રસિંહ ઝાલાઅશોકસિંહ પરમારદેવેન્દ્રસિંહ ઝાલામહાવીરસિંહ ઝાલાપૃથ્વીસિંહ જાડેજાપી.એમ.જાડેજાડો. અર્જુનસિંહ રાણા તેમજ સંદીપસિંહ ઝાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે તેવું સમાજના પ્રમુખ રઘુવીરસિંહ જાડેજા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજાએ જણાવ્યુ છે






Latest News