મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના કાકાનું દુઃખદ અવસાન


SHARE











મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના કાકાનું દુઃખદ અવસાન

મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને પાટણ ડીડીઓ રમેશ મેરજાના કાકા સુંદરજીભાઈ માવજીભાઈ મેરજાનું ૮૫ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે

સુંદરજીભાઈ મેરજા ચમનપર ગામના બિનહરીફ સરપંચ તરીકે તેમજ શ્રી માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટ તરીકે સેવા આપી હતી માળીયા તાલુકામાં તેમનું નામ એક નીડર આગેવાન તરીકે લેવાતું હતું માળીયાના કાંઠાના ગામોના ખેડૂતોને રોઝના ત્રાસમાંથી ઉગારવા ૧૯૯૪ માં ઉપવાસ સાથે  ખેડૂત  આંદોલન કરેલું હતું અને તત્કાલીન કલેકટર જગદીશન ચમનપર દોડી આવેલ હતા અને ખેડૂતોને રોઝના ત્રાસમાંથી ઉગારવા ખાત્રી આપતા તેમના હાથે પારણાં કર્યાં હતા.તેમના અવસાનથી મોરબી પંથકે એક સેવાભાવિ અને જાગૃત ખેડૂત આગેવાન ગુમાવ્યા છે ચમનપર ગામે તેમના અંતિમ સંસ્કારમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાડીડીઓ રમેશ મેરજા જોડાયા હતા.

 






Latest News