મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ કોલેજના ગર્લ્સ એનસીસી કેડેટ્સ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસે રેલી યોજાઇ


SHARE











મોરબીની નવયુગ કોલેજના ગર્લ્સ એનસીસી કેડેટ્સ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસે રેલી યોજાઇ

વિશ્વ તમાકુ નિષેધ દિવસે નિમિતે જુદીજુદી સંસ્થા દ્વારા લોકોને વ્યસનની સામે જાગૃત કરવા માટે કાર્યક્રમ કરવામાં આવે છે તેવી જ રીતે એનસીસી રાજકોટ ગર્લ્સ બટાલીયન અને નવયુગ કોલેજના ગર્લ્સ એનસીસી કેડેટ્સ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગ રૂપે રેલીનું આયોજન કરાયું હતું. અને વિશ્વમાં તમાકુ અને તેની બનાવટોના સેવનથી કેન્સર અને અન્ય રોગોનું પ્રમાણ ખુબ વધી રહ્યું છે ત્યારે લોકોને તમાકુના સેવનથી થતા રોગો અને આડ અસરોથી વાકેફ થાય અને તેનાથી દૂર રહે તેવા હેતુ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

ડો.સતિષ પટેલનું વકતવ્ય યોજાશે

મોરબીના સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્રારા જુદાજુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે  આગામી તા.૫ ને રવિવારના રોજ સવારે ૧૦થી ૧૨ ધન્વંતરી ભવન મોરબી ખાતે ડો. સતિષભાઈ પટેલની વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિંદગીને જીવંત બનાવીએ’ વિષય ઉપર તેઓ વકતવ્ય આપશે જેનો સીનીયર સીટીઝન કાઉન્સિલના સભ્યો તથા સભ્યો સિવાયના અન્ય સીટીઝનોએ પણ લાભ લેવા માટે સંસ્થાના હોદેદારો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે

 





Latest News